મહિલા બચાવ મિશન
---------------------------------
આજે હું તમને મહિલા બચાવ મિશન વિશે જાણકારી આપીસ, શું છે આ મહિલા બચાવ મિશન તે જાણીએ
WHO વિશે આપણે દરેક જણ જાણીએ છીએ. WHO પોતાના રિપોર્ટમાં જણાવે છે કે આજે દર 7 મિનિટે એક મહિલા મૃત્યુ પામી રહી છે, જેના કારણો આ પ્રમાણે છે કે દુનિયાની 80% સ્ત્રીઓ વિવિધ રોગો નો શિકાર બની રહી છે. જેનુ મહત્વ નું કારણ એછે કે તે પોતાની ગણી પ્રોબ્લેમ કોઇ ને પણ જણાવી સકતી નથી. અને તે પ્રોબ્લેમ વધી જાય છે. અને બિમારી માં રૂપાંતર થાય છે. જેમાં જોઇશું તો 80% માથી 63% રોગો માસિક ધર્મ દરમિયાન હલકી પ્રકારના સેનેટરી નેપ્કિન વાપરવા ના કારણોસર થાય છે. જેથી ઘણી બધી પ્રોબ્લેમસ ની શિકાર બની જાય છે. જેમકે ઇન્ફરટીલીટી, (વ્યન્ધતા) વાઇડ ડિસ્ચાર્જ, (વધુ સ્ત્રાવ) લ્યુકોરીયા, ગ્રીવા કેન્સર, ગર્ભાશય નું કેન્સર, ઇન્ફેક્શન વગેરે. આવી બધી પ્રોબ્લેમસ ઉભી થાય છે. જેનું કારણ એકજ છે, તેમની અજ્ઞાનતા, એજ તેમની મૃત્યુ પાછળ નું કારણ બને છે.